Archive

Archive for the ‘Delhi Darwaza’ Category

હઠીસિંહ ના દેરા

October 4, 2010 1 comment
હઠીસિંહ ના દેરા

હઠીસિંહ ના દેરા

દિલ્હી દરવાજા વિસ્તારમાં આવેલા હઠીસીંગના દેરાં જૈન ધર્મના શ્રદ્ધા સ્થળ તરીકે દૂર દૂર સુધી વખણાય અને પૂજાય છે. ઈ.સ.૧૮પ૦માં એક જૈન વેપારી દ્રારા તેનું નિર્માણ કરાવવામાં આવ્યું હતુ. શ્રી ધરમનાથને સમર્પિત હઠીસીંગના દેરાનું નિર્માણ શુદ્ધ આરસ માંથી કરવામાં આવ્યું છે. જેને જોઈને કોઈને પણ એવો વિચાર આવ્યા વિના ન રહે કે આશરે દોઢ સદી પહેલા આટલા વિશાળ બાંધકામ માટે આટલો બધો આરસ ક્યાંથી અને કેવી રીતે લાવવામાં આવ્યો હશે.

Information source Wikipedia

Thanks,
Vipul

Follow

Get every new post delivered to your Inbox.

Join 187 other followers